Pages


નોટીસ
સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે
એસ. સી. કેટેગરીના જે પણ વિધાર્થીઓના સ્કોલરશીપ માટેના ફોર્મ જરૂરી દસ્તાવેજો ની પૂર્તતા કરવા નાયબ નિયામકશ્રી ની કચેરીએથી પરત આવેલા હોય તે તમામ વિધાર્થીઓએ પ્રો. એન. આર. મકવાણા (મિકેનીકલ વિભાગ) પાસેથી તાત્કાલિક ધોરણે ફોર્મ પરત લઇ જરૂરી દસ્તાવેજો ની પૂર્તતા કરી  ફરીથી ફોર્મ જમા કરવી દેવું. પરત આવેલ સ્કોલરશીપ માટેના ફોર્મનું લીસ્ટ નોટિસ બોર્ડ પરથી જોઈ લેવું.